Jay Vasavada

Books by Jay Vasavada

જય વસાવડા ગુજરાતી લેખક છે. તેમના પિતા લલિત વસાવડા ગુજરાતીના નિવૃત્ત પ્રાધ્યાપક છે. સાયન્સની પરીક્ષા આપી, જેમાં નાપાસ થતાં જીવનમાં વળાંક આવ્યો. તેમણે વિષય બદલી કૉમર્સની પરીક્ષા આપી અને મૅનૅજમેન્ટમાં માસ્ટર્સ કર્યું. તેઓ 3 વર્ષ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કૉલેજમાં માર્કેટિંગ વિષયોના પ્રાધ્યાપક હતા અને થોડો સમય આચાર્ય પણ બન્યા. તેમની લેખન કારકિર્દી રાજકોટના સમાચાર પત્રમાં લેખોથી શરૂ થઈ હતી.

Connect to Social Media

Showing all 3 results

Shopping Basket
0

Your Cart Is Empty

No products in the cart.