Books by Jay Vasavada
જય વસાવડા ગુજરાતી લેખક છે. તેમના પિતા લલિત વસાવડા ગુજરાતીના નિવૃત્ત પ્રાધ્યાપક છે. સાયન્સની પરીક્ષા આપી, જેમાં નાપાસ થતાં જીવનમાં વળાંક આવ્યો. તેમણે વિષય બદલી કૉમર્સની પરીક્ષા આપી અને મૅનૅજમેન્ટમાં માસ્ટર્સ કર્યું. તેઓ 3 વર્ષ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કૉલેજમાં માર્કેટિંગ વિષયોના પ્રાધ્યાપક હતા અને થોડો સમય આચાર્ય પણ બન્યા. તેમની લેખન કારકિર્દી રાજકોટના સમાચાર પત્રમાં લેખોથી શરૂ થઈ હતી.
Connect to Social Media
Showing all 3 results
-
JSK: Jai Shree Krishna
Reference₹500.00Original price was: ₹500.00.₹460.00Current price is: ₹460.00. Add to basket -
Love is Life (LifeLine and Premrang)
Articles₹1,200.00Original price was: ₹1,200.00.₹825.00Current price is: ₹825.00. Add to basket