Saurashtra Ni Rasdhar-Zaverchand Meghani
સૌરાષ્ટ્રની રસધાર એ આપણા સમયનું સૌથી ઉત્તમ પુસ્તક છે. આ પુસ્તક લખવા માટે લેખક ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્રના ગામડે ગામ ફર્યા છે. આ ધરતીમાં ઉગેલી અનેક વાર્તાઓને એમણે આપણા માટે કાગળ પર ઉતારી આપી છે. આ કથાઓ માત્ર કથાઓ નથી, આપણો ઇતિહાસ, આપણું ભૂગોળ, આપણા સંસ્કારો, સાહસ અને ખુમારીનું દર્પણ છે. આ કથાઓના કુલ પાંચ ભાગ પ્રકાશિત થયેલા. આ પુસ્તકમાં એ પાંચેય ભાગોને સમાવી લેવામાં આવ્યા છે.
આજની પેઢીની દરેક વ્યક્તિને આ પુસ્તક ખાસ વંચાવવું જોઈએ. આ પુસ્તક વાંચનારને ભાષાનું માધુર્ય માણવા તો મળશે જ, સાથે સાથે જીવનને જોવાનો અદભુત દ્રષ્ટિકોણ પણ મળશે.
Reviews
There are no reviews yet.